આમોદ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના આરોપી સાહિલ રણજીત ચૌહાણને ઘટનાસ્થળે લઈ જઈ કરવામાં આવ્યું રીકન્સ્ટ્રક્શન

આમોદ, ભરૂચ ગઈકાલે બનેલી નિર્દય હત્યાની ઘટનામાં આરોપી સાહિલ રણજીત ચૌહાણને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આમોદ પોલીસે નોંધપાત્ર કાર્યક્ષમતા બતાવી છે. ભરૂચ એલસીબી સાથે સંકલન કરીને પોલીસે આમોદ હોટલ સમા નજીક, જ્યાં રેલવે વિભાગનું કામ ચાલુ હતું તે વિસ્તારમાં માટીના ઢગલા પાસે સંતાયેલા આરોપીને ઝડપી પાડી કાયદાની ઝપેટમાં લીધો

Read More »
જીવંત ટીવી
યુટ્યુબ વિડિયો
મનોરંજન
જાહેરાત
રમત

૦૧ ઓગસ્ટ ૨૦૨૫ થી ભારતની બેંકિંગ અને UPI સિસ્ટમમાં થઇ શકે છે મોટા ફેરફાર – જાણો સંપૂર્ણ વિગતો

ઓગસ્ટ ૨૦૨૫ થી દેશભરમાં બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ સેક્ટરમાં ઘણા ફેરાફર થવા જઇ રહ્યા છે. આ તમામ ફેરફારો બેંકિંગ કાયદા અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા જાહેર નવા UPI નિયમોના આધારે અમલમાં મૂકવામાં આવ્યા છે. આ કાયદાકીય સુધારાનો મુખ્ય હેતુ બેંક શાસન સુધારવાનો અને રોકાણકારોને વધુ સુરક્ષા આપવાનો

શિક્ષણ
વેપાર
રાજનીતિ
ગુનો
error: Content is protected !!